બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.
Showing posts with label સુવર્ણ વિચારો. Show all posts
Showing posts with label સુવર્ણ વિચારો. Show all posts

Sunday, 26 May 2013

સુવર્ણ વિચારો


મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.


પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.

જે માણસ ખરેખર જાણે છે, તે બૂમો પાડતો નથી.

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.